Sabir Shaikh

ગીર-સોમનાથના ફાર્મહાઉસમાંથી દેવાયત ખવડ ઝડપીાયો ✅

-સોમનાથ જિલ્લામાંથી ફરાર દેવાયત ખવડને આખરે પોલીસે કાયદાના સકંજામાં લીધો છે. ડુધઈ ગામની નજીક આવેલા ફાર્મહાઉસમાંથી જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઘેરાવ કરી દેવાયત ખવડને ઝડપી પાડ્યો.પાંચ દિવસથી દેવાયત ખવડ પોલીસને ચકમો આપી રહ્યો હતો. ધ્રુવરાજસિંહ કેસ બાદ તેની શોધખોળ તેજ બની હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસે રેડ કરી તેને કાબૂમાં લીધો. ધરપકડ દરમિયાન…

Read More

🚨 નવસારી એલ.સી.બી.નો ધમાકેદાર રેડ : વિદેશી દારૂની ૮૬૪ બાટલીઓ સાથે ૪ આરોપી ઝડપાયા 🍾🚔

નવસારી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર પર એલ.સી.બી.એ મોટો પ્રહાર કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે ખાસ ઓપરેશન ચલાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી પકડાઈ છે.કાર્યવાહી દરમિયાન વ્હીસ્કી અને વોડ્કાની કુલ ૮૬૪ બાટલીઓ કબજે કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે રૂ.૨,૬૮,૦૦૦/- થાય છે. અન્ય મુદ્દામાલ સાથે મળી કુલ **રૂ.૯,૦૬,૦૦૦/-**નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ સમગ્ર…

Read More

સુરત ક્રાઇમ બ્રાંચનો મોટો કબજો : કિડનેપીંગ વિથ મર્ડરના બે ફરાર આરોપી ઝડપાયા

વર્ષ 2023માં કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી કેસના આરોપીઓને રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાંથી પકડી લાજપોર જેલ હવાલે કરાયા.. સુરત ગ્રામ્યના કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023માં બનેલા બાળ કીશોરના કિડનેપીંગ વિથ મર્ડરના ચકચારી કેસમાં સંકળાયેલા બે કુખ્યાત અને રીઢા આરોપીઓ વચગાળાના જામીન મેળવી ગયા બાદ છેલ્લા એક વર્ષથી ફરાર થઈ ગયેલા હતા. સુરત શહેર…

Read More

🚩 સુરત મોરા ભાગળ ખાતે ભવ્ય દહીહાંડી મહોત્સવ 🚩

સૌથી ઊંચી મટકી ફોડનાર ગોવિંદા મંડળને મળશે રૂ. 1,25,000 નો ઇનામ.. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં ભવ્ય દહીહાંડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ ગોવિંદા મંડળો ઉત્સાહભેર ભાગ લેશે અને પોતાની કળા પ્રદર્શિત કરશે. મહોત્સવની ખાસિયત એ છે કે સૌથી ઊંચી મટકી ફોડનાર ગોવિંદા મંડળને રૂપિયા 1,25,000નું ઇનામ…

Read More

🔴 વડોદરાના પાદરામાં APMCના પૂર્વ ચેરમેન રંગેહાથ ઝડપાયા

ગ્રામજનોએ શંકાસ્પદ હાલતમાં પૂર્વ ચેરમેનને રંગેહાથ પકડી પાડતા ભારે હોબાળો મચ્યો, વીડિયો વાયરલ થતાં પાદરા તેમજ સમગ્ર વિસ્તારમાં ચકચાર અને રાજકીય વર્તુળોમાં ગરમાગરમ ચર્ચા શરૂ.. વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં APMCના પૂર્વ ચેરમેનને ગ્રામજનોએ શંકાસ્પદ હાલતમાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા.સ્થાનિક લોકોએ બનાવનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વીડિયો…

Read More

સુરતનાં સચીન વિસ્તારમાં પુત્ર દ્વારા પિતાની હત્યા, વિસ્તારમાં ચકચાર

ગેરસંબંધની શંકાએ પુત્રએ પિતાને નૃશંસ રીતે ઢીમ-ઢાળી મોતને ઘાટ ઉતારતા સચીન વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ, પોલીસએ આરોપીને ઝડપી આગળની તપાસ શરૂ કરી સુરત શહેરના સચીન વિસ્તારમાં કુટુંબના કલહમાંથી ઉદ્ભવેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રએ પોતાના પિતાની નૃશંસ રીતે હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.પ્રાથમિક માહિતી મુજબ, પુત્રને શંકા હતી…

Read More

🌸 ગોકુલ આઠમની ભવ્ય ઉજવણીમાં સુરત ઝૂમી ઊઠ્યું

મંદિરોથી લઈને ગલીઓ સુધી ગુંજ્યા “નંદ ઘેર આનંદ ભાયો”ના જયઘોષ, દહી-હાંડી અને ઝાંખીઓથી સુરત શહેર કાન્હામય બન્યું આજે સુરત શહેરમાં ગોકુલ આઠમનો પવિત્ર તહેવાર ઉત્સાહ, ભક્તિ અને ધૂમધામ સાથે ઉજવાઈ રહ્યો છે. વહેલી સવારે જ શહેરના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. લાડકવાયા કાન્હાનો જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં આકર્ષક શણગાર, મંગલ આરતી, ભજન-કીર્તન અને ઝાંખીઓનું…

Read More

સુરતમાં મેડિકલો પર બેદરકારી : ડૉક્ટરની ચિઠ્ઠી વગર નશાકારક દવાઓનું વેચાણ

યુવાનોમાં વ્યસનનો ખતરો, તંત્રે કડક પગલાં લેવાની માંગ..ડૉક્ટરની ચિઠ્ઠી વગર નશાકારક દવાઓ સહેલાઈથી ઉપલબ્ધ, યુવાનોમાં વ્યસનનો ખતરો વધ્યો – તંત્રે કડક પગલાં લેવાની માંગ ઉઠી સુરત શહેરની અનેક મેડિકલ દુકાનોમાં ડૉક્ટરની ચિઠ્ઠી વગર જ નશાકારક દવાઓ સહેલાઈથી મળતી હોવાના બનાવો સામે આવ્યા છે. આ પ્રકારનું બેદરકાર દવા વિતરણ યુવાનોને વ્યસન તરફ ધકેલી રહ્યું છે. નશાકારક…

Read More

જલારામ ગ્રુપ દ્વારા મીઠાઈ-ફરસાણ વિતરણ કાર્યક્રમ યોજાયો.

સાતમ-આઠમ પર્વ નિમિત્તે રાપરના 150 જેટલા પરિવારોના બાળકોને મીઠાઈ-ફરસાણ વિતરણ.. જલારામ ગ્રુપ દ્વારા સાતમ-આઠમના પવિત્ર તહેવાર નિમિત્તે રાપરના પછાત વિસ્તારના 150 જેટલા પરિવારોના બાળકો મીઠાઈ-ફરસાણથી વંચિત ન રહી જાય તે હેતુસર ગ્રુપના કાર્યાલયેથી વિતરણ કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન જલારામ ગ્રુપના શૈલેષ ભીંડે, વિનોદભાઈ દાવડા, ભરતભાઈ રાજદે, ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડાયાભાઈ ઠાકોર, પ્રકાશભાઈ…

Read More

પ્રથા યથાવત: બારડોલીમાં આરીફભાઈ પટેલના સમયમાં શરૂ થયેલ ધ્વજ વંદનનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ.

બારડોલી શહેરના વોર્ડ નં. 6 માં મરહૂમ કોર્પોરેટર આરીફભાઈ પટેલના સમયમાં શરૂ કરાયેલી ધ્વજ વંદનની પ્રથા આ વર્ષે પણ ઉત્સાહ અને ગૌરવ સાથે નિભાવાઈ. દેશપ્રેમના માહોલમાં તિરંગા લહેરાવી સૌએ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી એકતા, અખંડિતતા અને વિકાસ માટે સંકલ્પ કર્યો.> “આ માત્ર ધ્વજ વંદન નથી, આ આપણા સમાજની એકતા અને પરંપરાનો પ્રતિક છે.” – સમાજસેવક…

Read More