આણંદ જિલ્લાના ઓડમાં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જાગૃતતા કાર્યક્રમ…

ઓડ શહેરની એસ.જી. પટેલ કન્યાશાળામાં આરોગ્ય વિભાગ અને આયુષ્માન આરોગ્ય (ઓડ 1,2,3) દ્વારા વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો અંગે સમજ આપવામાં આવી.કાર્યક્રમમાં મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનો શોધી તેનો નાશ કરવો, પાણીનો ભરાવો ન થવા દેવું, આખી બાંયનાં કપડાં પહેરવા અને રાત્રે મોસ્કિટો લિક્વિડનો ઉપયોગ કરવા જેવી તકેદારીઓ…

Read More

🪔 પર્યુષણ મહાપર્વ ૨૦૨૫ : જૈનોનું આઠ દિવસીય પાવન તહેવાર શરૂ..

📌 શ્રાવણ વધ બારસથી શરૂ થતો પર્યુષણ મહાપર્વ : સાધના, તપ, ભક્તિભાવ અને ક્ષમાપણાનો પાવન સંદેશ.. જૈન સમાજનો મહાન પર્વ પર્યુષણ મહાપર્વ વર્ષ ૨૦૨૫માં ૨૦ ઓગસ્ટ બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પર્વ આઠ દિવસ સુધી ઉજવાય છે. દર વર્ષે શ્રાવણ વધ બારસથી શરૂ થતા આ પર્વના સાત દિવસ સાધના અને તપમાં વિતાવાય છે,…

Read More

🌸 ગોકુલ આઠમની ભવ્ય ઉજવણીમાં સુરત ઝૂમી ઊઠ્યું

મંદિરોથી લઈને ગલીઓ સુધી ગુંજ્યા “નંદ ઘેર આનંદ ભાયો”ના જયઘોષ, દહી-હાંડી અને ઝાંખીઓથી સુરત શહેર કાન્હામય બન્યું આજે સુરત શહેરમાં ગોકુલ આઠમનો પવિત્ર તહેવાર ઉત્સાહ, ભક્તિ અને ધૂમધામ સાથે ઉજવાઈ રહ્યો છે. વહેલી સવારે જ શહેરના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. લાડકવાયા કાન્હાનો જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં આકર્ષક શણગાર, મંગલ આરતી, ભજન-કીર્તન અને ઝાંખીઓનું…

Read More

જલારામ ગ્રુપ દ્વારા મીઠાઈ-ફરસાણ વિતરણ કાર્યક્રમ યોજાયો.

સાતમ-આઠમ પર્વ નિમિત્તે રાપરના 150 જેટલા પરિવારોના બાળકોને મીઠાઈ-ફરસાણ વિતરણ.. જલારામ ગ્રુપ દ્વારા સાતમ-આઠમના પવિત્ર તહેવાર નિમિત્તે રાપરના પછાત વિસ્તારના 150 જેટલા પરિવારોના બાળકો મીઠાઈ-ફરસાણથી વંચિત ન રહી જાય તે હેતુસર ગ્રુપના કાર્યાલયેથી વિતરણ કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન જલારામ ગ્રુપના શૈલેષ ભીંડે, વિનોદભાઈ દાવડા, ભરતભાઈ રાજદે, ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડાયાભાઈ ઠાકોર, પ્રકાશભાઈ…

Read More

ગંગપુર ખાતે તાલુકા કક્ષાનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો.

માનનીય પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય (IAS)ના વરદહસ્તે ધ્વજારોહણ, વિકાસ માટે ગંગપુર ગામને 5 લાખનો ચેક એનાયત વાંસદા તાલુકાના ગંગપુર ખાતે ભારત સેવાશ્રમ સંઘના પરિસરમાં 15 ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. માનનીય પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રણવ વિજયવર્ગીય (IAS)ના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.કાર્યક્રમમાં વાંસદા કચેરીના અધિકારીઓ, તાલુકા પોલીસ સ્ટેશનના મુખ્ય…

Read More

નવસારીમાં સી.આર. પાટીલ આવ્યા તો કાર્યકર્તાઓનો હરખ એવો કે કલેકટર પણ રહી ગયા પાછળ

નવસારીમાં સી.આર. પાટીલના આગમન સમયે દ્રશ્ય એવું બન્યું કે જાણે કોઈ લગ્નના મંડપમાં વરરાજાની બાજુમાં ફોટો પડાવવાની લાંબી લાઈન લાગી હોય! પોતાના ઘર જિલ્લામાં પાટીલ પહોંચતા જ કાર્યકર્તાઓના ચહેરા પર એવો તેજ હતો કે બધું જ ભૂલીને સીધા સ્ટેજ તરફ દોડી આવ્યા.હાથ મિલાવવા, ફોટો પડાવવા અને “અમને પણ ફ્રેમમાં રાખજો” નો ઉત્સાહ એટલો ચઢ્યો કે…

Read More

પણદા પ્રાથમિક શાળામાં તિરંગાની છાંયે ગૌરવમય ક્ષણો.

આજ રોજ અમારા ગામની પણદા પ્રાથમિક શાળાના આંગણે તિરંગો લહેરાતાં દેશભક્તિનું અનોખું દ્રશ્ય સર્જાયું. ધ્વજવંદન સમારોહ દરમિયાન મને બે શબ્દ બોલવાની સોનેરી તક મળી, જે મારા જીવનની યાદગાર પળ બની રહી.આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો અમારા ગામના ગૌરવ, દાતાશ્રી શ્રી પરેશભાઈ પરાગભાઈ રાઠોડ (ગામ નિઝર – હાલ મુંબઈ, થાણે) એ. તેમણે શાળાના તમામ બાળકોને નવા…

Read More

સરકારી શાળામાં દારૂ મહેફિલ – વીડિયો વાયરલ, ખુલાસો કરનાર યુવકને જીવથી મારી નાખવાની ધમકી – ગામમાં તણાવ

આસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં ચારે તરફ ફેલાતાં જ ગામમાં ચકચાર મચી.વીડિયો વાયરલ થતાં જ ગામના સરપંચે સંબંધિતોને કડક ચેતવણી આપી.વીડિયો બનાવનાર રાહુલ રાઠોડના ઘરે કેટલાક દાદાગીરીખોર શખ્સો ધસી આવ્યા. રાહુલ અને તેમના પરિવાર પર અપશબ્દોનો વરસાદ, ખુલ્લી ધાકધમકી અને “જીવથી મારી નાખીશ” જેવી જીવલેણ ધમકી. ગામમાં ભય અને તણાવનું…

Read More

બે NDPS ગુનામાં બાળ કિશોર જામીનમુક્ત — વકીલ જાવેદ મુલતાનીની કાનૂની કમાલ!

ડી.સી.બી. પોલીસે ખાનગી બાતમી આધારે રાત્રે 11 વાગે Burgman મોપેડ પર ફરતા ફહદ શેખ અને સાહિલ સૈયદને રોક્યા.53.820 ગ્રામ મેફેડ્રોન (MD) — કિંમત ₹5,38,200રોકડા ₹13,100 💵મોબાઈલ ફોન 📱પુછપરછમાં ખુલ્યું — માલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસે મુનાફ સઇદ મારફતે આવ્યો હતો. NDPS Act, 1985 હેઠળ ગુનો દાખલ, સૌની ધરપકડ, બાળ કિશોર જુવેનાઇલ હોમમાં મોકલાયો.એડવોકેટ…

Read More

યુपी માં રાત્રિચોરી અને દહેશત: યોગી સરકારનું સુરક્ષા તંત્ર ક્યારે જાગશે?

યુપીએ છેલ્લાં કેટલાક મહિનાઓમાં જેને “સુરક્ષાનું નગર” બનવાની દાવો કર્યો હતો, ત્યાં બીજનોર ગામની રાત્રીજીવન લોકડાઉન બની ગઈ છે. રાત્રિના અંધકારમાં ચોરો હવે આંકડા બની ગયા છે, જે માત્ર મલમલડી નથી કરતા, પરંતુ ઘરનાં સભ્યોની જીંદગી પર પણ ખુલ્લું જોખમ ઉભું કરે છે. ગામમાં લોકોની વચ્ચે આવી દહેશત ફેલાઈ ગઈ છે કે હવે કોઈ રાત્રે…

Read More