*સિંગતેલ અને અન્ય ખાદ્યતેલોના ભાવમાં અસામાન્ય વધારો: તહેવારોના માહોલમાં ગ્રાહકોને મોટો ફટકો*

તહેવારોની સિઝન પૂર્વે જ ગુજરાતના બજારમાં સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જે ગ્રાહકો માટે મોટો ફટકો સાબિત થયો છે. મગફળીનું આ વર્ષે બમ્પર ઉત્પાદન થવા છતાં ભાવ વધારાની આ સ્થિતિએ વેપારીઓ અને ગ્રાહકોમાં આશ્ચર્ય અને ચિંતા ફેલાવી છે.ભાવ વધારાની વિગતો: * સિંગતેલ: એક જ અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં રૂ. 30નો વધારો થયો છે….

Read More

*ટ્રમ્પનો ચીન પર પ્રહાર: “અમેરિકાના બલિદાનને યાદ રાખો,” પુતિન અને કિમ પર કાવતરાનો આરોપ*

વોશિંગ્ટન ડી.સી. – ચીનમાં વિક્ટરી પરેડ શરૂ થતાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા ચીન અને રશિયા-ઉત્તર કોરિયાના નેતાઓ પર પ્રહાર કર્યા છે.ટ્રમ્પે ચીનને યાદ અપાવ્યું છે કે તેની સ્વતંત્રતા માટે અમેરિકાએ કેટલું સમર્થન અને ‘લોહી’ આપ્યું હતું. તેમણે…

Read More

*સુરતમાં નકલી વિઝાની ફેક્ટરી ઝડપાઈ, એક આરોપી ઝડપાયો*

સુરત, 02/09/2025 સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ, સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચ (PCB) અને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) દ્વારા સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં યુકે, કેનેડા, અને યુરોપના વિવિધ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે, અડાજણ વિસ્તારમાં…

Read More

એસબીઆઈ ગ્રાહક સેવા કેન્દ્ર ભવનગરના ગ્રાહકો માટે અભિશાપ..!

વિકલાંગ ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન, સ્ટાફ ગેરહાજર, સર્વર ડાઉન – લોકો પરેશાન ભવનગર શહેરના કાળાનાળા બ્રાંચ સામે આવેલી ગલીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી ચાલતું ગ્રાહક સેવા કેન્દ્ર આજે ગ્રાહકો માટે અભીશાપ સાબીત થઈ રહ્યું છે. ગ્રાહકો નાણા ઉપાડવા કે ડિપોઝિટ કરવા આવે ત્યારે તેમને કલાકો સુધી રાહ જોવી પડે છે. કેન્દ્રના સંચાલક ધનવાણી મહેશ…

Read More

ઉતરાણ વિસ્તારમાંથી મળી આવેલી વૃદ્ધ મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે બચાવી ઓલ્ડ એજ હોમમાં આશ્રય અપાવ્યો.

સુરતના ઉતરાણ વિસ્તારમાંથી થર્ડ પાર્ટી દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરવામાં આવી હતી કે એક વૃદ્ધ મહિલા (માજી) મળી આવ્યા છે અને તેમની મદદની જરૂર છે.ફોન મળતા જ 181 મહિલા હેલ્પલાઇન કતારગામ સુરતની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. પીડિતા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ બોલી શકતા…

Read More

નોડેદાઉદ ગુજરાત હેડ Mo=9819000712રાપર થી ભાવનગર બસ ચાલુ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના સંગઠન મંત્રી શ્રીનોડે દાઉદભાઈ ખેરમામદ એ રજૂઆત કરી. મેનેજર ડાયરેક્ટર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું રાપર થી હાલે ભાવનગર જવા માટે કોઈ બસ સેવા ઉપલબ્ધ નથી જેથી લોકોને ભાવનગર જવું હોય તો વાયા વાયા જવાની ફરજ પડે છે જેથી રાપર થી ભાવનગર નવી બસ ચાલુ કરવામાં આવે તો લોકોને ભાવનગર જવા માટેની સરળ સેવા મળી રહે અને સવારે ભાવનગર સુધીની બસ ચાલુ કરવામાં આવે તો લોકોને પણ ઉપયોગી નીવડે તેમ છે માટે રાપર થી ભાવનગર ની બસ ચાલુ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના સંગઠન મંત્રી શ્રીનોડે દાઉદભાઈ ખેરમામદ રજૂઆત કરી.

Read More

*જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત*

જામનગરના નાઘેડી વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના બની છે. રવિવારે, રામેશ્વર નગરના રહેવાસી પ્રજાપતિ કુંભાર પરિવારના ત્રણ સભ્યોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત થયા છે. મૃતકોમાં ૩૬ વર્ષીય પિતા પ્રિતેશ દિનેશભાઈ રાવલ અને તેમના બે પુત્રો – ૧૬ વર્ષીય સંજય પ્રિતેશ રાવલ અને ૪ વર્ષીય અંશ પ્રિતેશ રાવલ – નો સમાવેશ થાય…

Read More

*મન કી બાત નાં 125માં એપિસોડનું ભવ્ય આયોજન, સુરતવાસીઓ ઉમટી પડ્યા*

સુરત, 31/08/2025 – ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના 125માં એપિસોડનું ભવ્ય આયોજન આજે અંજની પાર્ટી પ્લોટ, જહાંગીરપુરા, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યશ્રી પુણેશભાઈ મોદીની સૂચનાથી એડવોકેટ અને નોટરી શ્રી આશિષ એ. સેલર દ્વારા કરવામાં આવ્યું હતું.આ વિશેષ કાર્યક્રમમાં મોટા પડદા…

Read More

*હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થતાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે*.

વરસાદની આગાહી: * 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. * 3 અને 4 સપ્ટેમ્બર: આ બે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ (અતિભારે વરસાદ) માટે ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે વલસાડ, નવસારી,…

Read More

*રાંદેર રોડની સંત કંવરરામ સોસાયટીમાં ગણેશોત્સવ નિમિત્તે કન્યા ભોજન અને દિવ્યાંગ ભોજનનું આયોજન*

સુરત, 30 ઓગસ્ટ: રાંદેર રોડ, રામનગર સિન્ધી કોલોનીમાં આવેલી સંત કંવરરામ સોસાયટી દ્વારા ગણેશોત્સવના પાવન પર્વ નિમિત્તે એક અનોખા સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટી પરિસરમાં કન્યા ભોજન અને દિવ્યાંગ બાળકો માટે ભોજન ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કન્યાઓ અને દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં કન્યાઓ અને દિવ્યાંગ બાળકોને ભાવપૂર્વક ભોજન…

Read More