Daud NODE

નોડેદાઉદ ગુજરાત હેડ Mo=9819000712રાપર થી ભાવનગર બસ ચાલુ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના સંગઠન મંત્રી શ્રીનોડે દાઉદભાઈ ખેરમામદ એ રજૂઆત કરી. મેનેજર ડાયરેક્ટર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું રાપર થી હાલે ભાવનગર જવા માટે કોઈ બસ સેવા ઉપલબ્ધ નથી જેથી લોકોને ભાવનગર જવું હોય તો વાયા વાયા જવાની ફરજ પડે છે જેથી રાપર થી ભાવનગર નવી બસ ચાલુ કરવામાં આવે તો લોકોને ભાવનગર જવા માટેની સરળ સેવા મળી રહે અને સવારે ભાવનગર સુધીની બસ ચાલુ કરવામાં આવે તો લોકોને પણ ઉપયોગી નીવડે તેમ છે માટે રાપર થી ભાવનગર ની બસ ચાલુ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના સંગઠન મંત્રી શ્રીનોડે દાઉદભાઈ ખેરમામદ રજૂઆત કરી.

Read More

કચ્છ જિલ્લામાં નાની સિંચાઈ યોજનાઓની25મી ઑગસ્ટની સ્થિતિ મુજબ કુલ 170માંથી 39 ડેમમાં તળિયે પાણી જ છે, જ્યારે સી લેવલ કરતા ઉપર 70 ડેમ ભરાયેલા છે. તેમાં 61 પૂર્ણ ભરાયેલા અને 48 ઓવરફ્લો થયેલા છે. તાલુકાવાર વિગતો મુજબ ભુજના 35માંથી 13 પૂર્ણ અને 1 ઓવરફ્લો, માંડવીના 21માંથી 14 પૂર્ણ અને ઓવરફ્લો, નખત્રાણાના 16માંથી 13 પૂર્ણ તથા ઓવરફ્લો, અબડાસાના 24માંથી 13 પૂર્ણ તથા ઓવરફ્લો નોંધાયા છે. મુન્દ્રાના 11માંથી ૩ પૂર્ણ તથા 2 ઓવરફ્લો, લખપતના 17માંથી 5 પૂર્ણ તથા 5 ઓવરફ્લો થયા છે. અંજાર, રાપર અને ભચાઉ તાલુકામાંથી એકેય ડેમ પૂર્ણ ભરાયો નથી કે ઓવરફ્લો થયો નથી.

શેખ ગુલામહુસેન કચ્છ બ્યુરોચીફ 7874474632આપની આસપાસ બનતી ઘટનાઓ પ્રેસનોટ જાહેરાત આપવા માટેઉપર આપેલા નંબર પર મેસેજ અથવા કોલ કરો.

Read More

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાંઠાપતિ વિસ્તારમાં રસ્તાની હાલત બદતર..મેવાસા પાટિયા થી લઈ માણાબા સુધીનો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ ઉપર આજ રોજ આમ આદમી પાર્ટી ના રાપર તાલુકા પ્રમુખ અને યુવા એડવોકેટ ના આક્ષેપો મુજબ તેમણે જણાવ્યું હતું કે, મેવાસા પાટિયા થી લઈ માણાબા , ફુલપરા, ભીમદેવકા, પગીવાંઢ, પેથાપર, કુંભારીયા જેવા કાંઠા ને જોડતો અતિ મહત્વ નો રસ્તો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ અને ભારતીય જનતા પાર્ટીના લેટરપેડ ઉપર અનેક સમાચાર પત્રો અને ધારાસભ્ય ના લેટર પેડ ઉપર મંજૂર થયેલ રસ્તા ના સમાચારો પ્રસિદ્ધ થવા છતાં. આજ દિન સુધી રસ્તો બન્યો નથી. રાપર ભાજપ ના નેતાઓ પ્રજા ને માત્ર લોલીપોપ આપી ખુશ કરી દે છે. ખરેખર આ કાંઠાળ વિસ્તાર ના લોકો આ તૂટેલા રસ્તા થી ત્રસ્ત થઈ ગયાં છે. આ તૂટેલા રસ્તા ના કારણે હોસ્પિટલ જેવી ઈમરજન્સી સેવાઓ માટે ઇમરજન્સીમાં 108 પણ મોડી પહોંચે છે. પ્રસુતિ માતાઓ પણ આ બાબતે પુષ્કળ પ્રમાણમાં માં ભોગ બની છે. સુરેશભાઈ મકવાણા જયારે આ ગામડાના પ્રવાસે નીકળ્યા હતા ત્યારે કાંઠાળ ગામડા ના લોકો એ રસ્તા સમસ્યા ની વેદના ઠાલવી હતી. તેઓ જણાવ્યું હતું કે, તમારો રસ્તો તો છેલ્લા બે વર્ષથી મંજૂર થઈ ગયેલ છે. મને એવું લાગ્યું હતું કે તમારો રસ્તો વ્યવસ્થિત બનેલો હશે પરંતુ મુલાકાત લેતી વખતે જાણવા મળ્યું કે, માત્ર કાગળ પર વાહીયાત વાતું જ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ થી આ રસ્તો બનતો ન હોય તો ખરેખર રાજીનામાં આપી દેવા જોઈએ ખરેખર આ રસ્તા નું કામ ક્યાં પહોંચ્યુ છે…?? કે, કોઈ ટેન્ડર પૂર્ણ થયેલ છે કે નહીં..?? તેના વિશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી..મનસુખભાઈ સોલંકી રાપર રિપોર્ટર

Read More

રાપરમાં જલારામ ગ્રુપ દ્વારા સર્વે જ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું..*રાપર વિસ્તારના 340 વિધાર્થીઓને સન્માનિત કરાયા*શ્રી જલારામ ગ્રુપ રાપર દ્વારા ધોરણ એક થી બાર ના તેજસ્વી તારલાઓ માટે ભવ્ય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન રાપર મધ્યે આવેલ શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે યોજાયું હતું જેમાં રાપર વિસ્તારના સર્વે જ્ઞાતિના વિધાર્થીઓને સન્માનિત કરાયા હતા..કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ,દીપ પ્રાગટ્ય ઉપસ્થિત આગેવાનો, આમંત્રિત મહેમાનો ચાંદભાઈ ઠક્કર (પ્રમુખશ્રી રાપર નગરપાલિકા),ભીખુભા સોઢા (પૂર્વ પ્રમુખશ્રી રાપર નગરપાલિકા),હસુભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ દાવડા, મહેન્દ્રસિંહ વાઘેલા, સવજીભાઈ વાણંદ, નિલેશભાઈ માલી,જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડે,વિદ્યાબેન મઠ,નિરંજનાબેન ગાવન્ડે, મોંઘીબેન પટેલ, ડાયાભાઈ ઠાકોર સહીતના અગ્રણીઓના હસ્તે થયેલ,ગ્રુપ દ્વારા દાતા પરિવારના આર્થિક સહયોગથી આ ચોથા સરસ્વતી સન્માનમાં ઉપસ્થિત આગેવાનોનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું,સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સમાજના અગ્રણીઓએ ઉદારદિલે પોતાનો ફાળો લાખવ્યો હતો જેમાં વાડીલાલ કપૂરચંદ મહેતા પરિવાર, જયાબેન બાબુલાલ દાવડા પરિવાર,કાંતાબેન હીરાભાઈ બાંભણીયા પરિવાર,શિવજીભાઈ બેચરાભાઈ સુથાર, મનસુખભાઈ રામજીભાઈ સુથાર દાતા રહ્યા હતા તેમજ એક થી ત્રણ ક્રમ લાવનાર ચાલીસ જેટલાં વિધાર્થીઓને હસુભાઈ સોની (પારસ ટ્રાવેલ્સ રાપર) તરફથી એક દિવસીય પ્રવાસ પણ લઈ જવાશે.રાપરના પ્રથમ નાગરિક ચાંદભાઈ ભીંડે તેમજ હમીરજી સોઢા, મહેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના ઉદબોધનમાં જલારામ ગ્રુપની સરાહના કરી હતી અને વિદ્યાર્થીઓને ખુબ જ આગળ વધી રાપરનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપ્યા હતા,સમગ્ર કાર્યક્રમ દરમ્યાન હમીરજી સોઢા, રમેશભાઈ આહીર,ભરતભાઈ રાજદે, મુકેશભાઈ ઠક્કર, વિનુભાઈ થાનકી, દિનેશભાઈ ચંદે, પ્રતાપભાઈ મીરાણી, લાલજીભાઈ આહીર, કરણસિંહ વાઘેલા, મયુર સાયતા, શંકરભાઈ સોની, મુકેશભાઈ ગજ્જર, મહેશભાઈ ચંદે,જીતેન્દ્રભાઈ ભીંડે,ધર્મેન્દ્રભાઈ કચ્છી, અરુણભાઈ ગાવન્ડે,રીટાબેન શર્મા,તૃપ્તિબેન ગોસ્વામી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,સમારોહને સફળ બનાવવા જલારામ ગ્રુપના સ્થાપક શૈલેષભાઈ ભીંડે, ડાયાભાઈ ઠાકોર, ભરત પટેલ, ચંદ્રેશ મજીઠીયા, રાહુલ સોમેશ્વર, શ્યામ રાજદે, પિન્ટુ ઠક્કર, કૃપેશ ગંધા, જયેશ સોની, હિતેશ મજીઠીયા, ભાવિક કોટક, વિશાલ મીરાણી,મેહુલ રૈયા, જીગ્નેશ સોમેશ્વર, ધનસુખ સાયતા, સુનિલ રાજદે સહીતના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશ ઠક્કર એ તેમજ સ્વાગત પ્રવચન ડાયાભાઈ ઠાકોરે તેમજ આભારવિધિ ચંદ્રેશ મજીઠીયા દ્વારા કરાઈ હતી તેવું રાપરથી જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડેની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Read More

રાપર ના કાંઠાપતિ વિસ્તારમાં રસ્તાની હાલત બદતર..મેવાસા પાટિયા થી લઈ માણાબા સુધીનો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ ઉપર આજ રોજ આમ આદમી પાર્ટી ના રાપર તાલુકા પ્રમુખ અને યુવા એડવોકેટ ના આક્ષેપો મુજબ તેમણે જણાવ્યું હતું કે, મેવાસા પાટિયા થી લઈ માણાબા , ફુલપરા, ભીમદેવકા, પગીવાંઢ, પેથાપર, કુંભારીયા જેવા કાંઠા ને જોડતો અતિ મહત્વ નો રસ્તો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ અને ભારતીય જનતા પાર્ટીના લેટરપેડ ઉપર અનેક સમાચાર પત્રો અને ધારાસભ્ય ના લેટર પેડ ઉપર મંજૂર થયેલ રસ્તા ના સમાચારો પ્રસિદ્ધ થવા છતાં. આજ દિન સુધી રસ્તો બન્યો નથી. રાપર ભાજપ ના નેતાઓ પ્રજા ને માત્ર લોલીપોપ આપી ખુશ કરી દે છે. ખરેખર આ કાંઠાળ વિસ્તાર ના લોકો આ તૂટેલા રસ્તા થી ત્રસ્ત થઈ ગયાં છે. આ તૂટેલા રસ્તા ના કારણે હોસ્પિટલ જેવી ઈમરજન્સી સેવાઓ માટે ઇમરજન્સીમાં 108 પણ મોડી પહોંચે છે. પ્રસુતિ માતાઓ પણ આ બાબતે પુષ્કળ પ્રમાણમાં માં ભોગ બની છે. સુરેશભાઈ મકવાણા જયારે આ ગામડાના પ્રવાસે નીકળ્યા હતા ત્યારે કાંઠાળ ગામડા ના લોકો એ રસ્તા સમસ્યા ની વેદના ઠાલવી હતી. તેઓ જણાવ્યું હતું કે, તમારો રસ્તો તો છેલ્લા બે વર્ષથી મંજૂર થઈ ગયેલ છે. મને એવું લાગ્યું હતું કે તમારો રસ્તો વ્યવસ્થિત બનેલો હશે પરંતુ મુલાકાત લેતી વખતે જાણવા મળ્યું કે, માત્ર કાગળ પર વાહીયાત વાતું જ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ થી આ રસ્તો બનતો ન હોય તો ખરેખર રાજીનામાં આપી દેવા જોઈએ ખરેખર આ રસ્તા નું કામ ક્યાં પહોંચ્યુ છે…?? કે, કોઈ ટેન્ડર પૂર્ણ થયેલ છે કે નહીં..?? તેના વિશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી..

Read More

*વેજલપુર ગામે આવેલ સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે.સી એજ્યુકેશનમાં અભ્યાસ કરતા CCC નો કોર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો*પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત અને એકતા પ્લે સેન્ટર માં જે.સી એજ્યુકેશનમાં કોમ્પ્યુટર કોર્ષ પણ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે કોમ્પ્યુટર કોર્ષમાં CCC માં એક થી ત્રણ ક્રમાંકે પાસ થયેલા ટમ તમટા તારલાઓનો સન્માન કાર્યક્રમ અને તેમને સર્ટિફિકેટ અને વિદ્યાર્થીઓમાં આગળ ભણવાનો જુસ્સો વધે તે માટે તેમને મેડલ અને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે પ્રથમ નંબરે આવેલ પ્રતીક્ષા વણકર અને બીજા નંબર ઉપર અંજના લુહારિયા અને ત્રીજા નંબરે આવેલ હેમાક્ષીબેન પરમારને એવોર્ડ અને મેડલ અને દરેક વિધાર્થીઓને ૫૦૧ રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ યોજાયેલ કાર્યક્રમમાં સર્વોદય વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સિદ્દીક તપ અને કુરબાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજી હનીફ મદારી અને સામાજિક કાર્યકર્તા આર.એમ.મેદા એકતા પ્લે સેન્ટરના આચાર્ય મીનાબેન સોલંકી જે.સી એજ્યુકેશન ના કોમ્પ્યુટરના કલાસ ચલાવતા સોહેલ જમાલ વેજલપુર ગામના આગેવાન બિલાલ ભાઈ નાના ભાંગ્યોદય યુવા વિકાસ ટ્રસ્ટના યોગેશભાઈ કાછીયા તેમજ આદર્શ ટ્રસ્ટ ના અજય ભાઈ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

Read More

અહેવાલ નોડેદાઉદ ખેરમામદ ગુજરાત હેડ Mo=9819000712દેવગઢ બારીયા તાલુકોનો ઈસ્ટેટ હાઇવે આજે મોતનો માગૅ બની ગયો છે તત્રની જીવલેણ બેદરકારી અને ભષ્ટાચારને કારણે આ રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડા પડીગયા વરસાદી પાણી ભરાઈ જતા આ ખાડાઓ દેખાતા નથી જેના કારણે વાહાન ચાલકો માટે જીવ જોખ બનીયો આ રસ્તાની નજીક આવેલ શાળાઓ અને હોસ્પિટલોના કારણે માસુમ બાળકોના જીવ પણ સતત જોખમમા છે સ્થાનિકોને ડર છેકે આ ખાડાવોમા બાળકોનો અકસ્માત બનેતો જવબદાર કોન પરંતુ તત્રંની આખો પર જાણે પાટા બંધાયેલા છે વારવાની રજુઆતો મીડિયાન અહેવાલો અને અને સ્થાનિકોના રોષ છતા તંત્ર કુભક‌‌રણની નિદ્વમા છે ખુલ્લા ખાડા અધુરૂ સમારકામ અને ભષ્ટાચાર કામગીરીથી આ રસ્તો વાહાનચાલકો માટે મોતનો માગ બનીગયો છે પ્રજાના પૈસાનો દુરુપયોગ કરીને ફક્ત દેખાવ પૂરતો સમરકામ કરવામાં આવે છે જેનાથી સમસ્યા હલ થવાને બદલે વધુ ગભીર બની રહી છે શુ તંત્ર કોઈ મોટી દુધટના અને કોઈની જાનહાનિની રાહ જોઈ રહ્યો છે શુ મીડિયાના દબાણ બાદ રસ્તાનુ સમરકામ શુરૂ થયુ પણ તેપણ ભષ્ટાચારથી ભરેલ છે ચાલુ મેટરીયલ પથારીને સરકારી તિજોરી લૂટીઈ રહી છે અને કડક કર્યવાહીની માગ કરી રહ્યા છે શુ આ મામલે કોઈ ઉચ્ચસ્તરીય તપાસ થશે કે પછી પ્રજાએ મોતનો આ માગ સહન કરતાં રેહેવુ પડશે

Read More

છોટાઉદેપુરથી રાજસ્થાનના રામદેવરા વચ્ચે બસ સેવા શરૂ કરવા છોટાઉદેપુર ના ધારાસભ્ય શ્રી રાજેંદ્રસિંહ રાઠવા એ પત્ર લખ્યો બસ વહેલી તકે ચાલુ કરવાની માગ કરીછોટાઉદેપુર જિલ્લામાં રાજસ્થાન સ્થિત બાબા રામદેવ પીરમાં અપાર શ્રધ્ધા અને વિશ્વાસ રાખતા સેંકડો ભક્તો રહે છે. બાબા રામદેવ પીરમાં અપાર શ્રધ્ધા અને વિશ્વાસને લઈ ભક્તો બીજ અને પૂનમ ભરવા રાજસ્થાનના રામદેવરા જાય છે. રામદેવરા જવા માટે સીધી કોઈ એસ.ટી બસ સુવિધા ના હોવાને કારણે ભક્તજનોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે જે વધુ ખર્ચાળ સાબિત થાય છે. હાલ રામદેવરા ખાતે એક મહિનો મેળો ભરાય છે ત્યારે હજારોની સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાંથી પગપાળા યાત્રા કરીને સંઘોરામદેવરા રવાના થયા છે. ત્યારે આ સંઘોમાં સામેલ થવા રોજની સેંકડો ગાડીઓ દર્શનાર્થીઓને લઈ રામદેવરા જતી જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લા મથકેથી સીધી એસ.ટી બસ રામદેવરા શરૂ થાય કરવા માટે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એસ ટી નિગમને પત્ર લખી ચાલુ કરવા માગ કરી છોટાઉદેપુર જિલ્લા તેમજ પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લાના રામદેવજી ભક્તોને સીધી બસ સેવા મળી રહે તેમ છે. છોટાઉદેપુર જિલ્લામાં મોટાભાગના શિક્ષકો પણ મોડાસા, ખેડબ્રહ્મા, ઇડર સહીતના વિસ્તારના છે જેઓ છોટાઉદેપુર જિલ્લામાં નોકરી કરે છે. છોટાઉદેપુર જિલ્લાના ખેતમજૂરો પણ ખેડબ્રહ્મા, ઇડર સહીતના વિસ્તારમાં ખેતી મજૂરી અર્થે વસવાટ કરે છે જોછોટાઉદપુરથી રામદેવરા સુધી એસટી બસ સુવિધા મળી રહે તો તેમને પણ મોટી સુવિધા ઉપલબ્ધ થાય એમ છે. જિલ્લામાં અનેક માઈ ભક્તોને પણ અંબાજીમાં બિરાજમાન માતા અંબાજીના દર્શન કરવા માટે સરળતાથી આવન જાવન થાય તેમ છે. છોટાઉદેપુર ધારાસભ્ય શ્રી રાજેંદ્રસિંહ રાઠવા ગુજરાત પરિવહન નિગમ ને બસ વહેલી તકે ચાલુ કરવા માટે પત્ર લખી ને આ બસ નો રૂટ છોટાઉદેપુર -જેતપુરપાવી -કદવાલ ભીખાપુરા- દામાવાવ- ગોધરા લુણાવાડા- મોડાસા -અંબાજી- પાલી જોધપુર -પોકરણ અને રામદેવરા સુધીનો રાખવાથી એસ. ટી. નિગમને બહુ મોટી આવક થશે અને હજારો હરિભક્તોની ધાર્મિક ભાવનાઓ સાર્થક થશે તો માંગણી પ્રમાણે છોટાઉદેપુર થી રામદેવરા (રાજસ્થાન ) એસ ટી બસ જેમ બને તેમ વહેલી તકે ચાલુ થાય તે માટે માંગણી કરી છે છોટાઉદેપુર

Read More