વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને સેવા દિવસ નિમિત્તે સુરતના વિવિધ ઉદ્યોગપતિઓ અને તબીબો દ્વારા જનતા માટે વિશેષ રાહત અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત, (તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫) – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને સેવા દિવસ નિમિત્તે સુરતના વિવિધ ઉદ્યોગપતિઓ અને તબીબો દ્વારા જનતા માટે વિશેષ રાહત અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીએ વિવિધ વેપારીઓ અને ડોક્ટરો સાથે મુલાકાત કરી આ સેવાકીય કાર્યો માટે પ્રોત્સાહન પૂરું…