
બારડોલી નહેર વિભાગ સરકારી વિભાગ કે બિલ્ડર વિભાગ??
🚨 બારડોલી નહેર પર બિલ્ડરોનો કબ્જો – તંત્રના મૌનથી ઉઠ્યું રાજકીય તોફાનસત્તાધીશોનું મૌન = સેટિંગનો સંકેત?—બારડોલી:નગર તથા આસપાસની અનેક નહેરો પર બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર કબ્જો થતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ નહેરો પાણીના સ્ત્રોત અને જાહેર સંપત્તિ હોવા છતાં તંત્ર કાર્યવાહી કરવા બદલે મૌન ધારણ કરી બેઠું છે, જેના કારણે લોકોમાં ગુસ્સો અને…