સુરતમાં મેડિકલો પર બેદરકારી : ડૉક્ટરની ચિઠ્ઠી વગર નશાકારક દવાઓનું વેચાણ
યુવાનોમાં વ્યસનનો ખતરો, તંત્રે કડક પગલાં લેવાની માંગ..ડૉક્ટરની ચિઠ્ઠી વગર નશાકારક દવાઓ સહેલાઈથી ઉપલબ્ધ, યુવાનોમાં વ્યસનનો ખતરો વધ્યો – તંત્રે કડક પગલાં લેવાની માંગ ઉઠી સુરત શહેરની અનેક મેડિકલ દુકાનોમાં ડૉક્ટરની ચિઠ્ઠી વગર જ નશાકારક દવાઓ સહેલાઈથી મળતી હોવાના બનાવો સામે આવ્યા છે. આ પ્રકારનું બેદરકાર દવા વિતરણ યુવાનોને વ્યસન તરફ ધકેલી રહ્યું છે. નશાકારક…