ગીર-સોમનાથના ફાર્મહાઉસમાંથી દેવાયત ખવડ ઝડપીાયો ✅

-સોમનાથ જિલ્લામાંથી ફરાર દેવાયત ખવડને આખરે પોલીસે કાયદાના સકંજામાં લીધો છે. ડુધઈ ગામની નજીક આવેલા ફાર્મહાઉસમાંથી જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઘેરાવ કરી દેવાયત ખવડને ઝડપી પાડ્યો.પાંચ દિવસથી દેવાયત ખવડ પોલીસને ચકમો આપી રહ્યો હતો. ધ્રુવરાજસિંહ કેસ બાદ તેની શોધખોળ તેજ બની હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસે રેડ કરી તેને કાબૂમાં લીધો. ધરપકડ દરમિયાન…

Read More

🚩 સુરત મોરા ભાગળ ખાતે ભવ્ય દહીહાંડી મહોત્સવ 🚩

સૌથી ઊંચી મટકી ફોડનાર ગોવિંદા મંડળને મળશે રૂ. 1,25,000 નો ઇનામ.. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં ભવ્ય દહીહાંડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ ગોવિંદા મંડળો ઉત્સાહભેર ભાગ લેશે અને પોતાની કળા પ્રદર્શિત કરશે. મહોત્સવની ખાસિયત એ છે કે સૌથી ઊંચી મટકી ફોડનાર ગોવિંદા મંડળને રૂપિયા 1,25,000નું ઇનામ…

Read More

🌸 ગોકુલ આઠમની ભવ્ય ઉજવણીમાં સુરત ઝૂમી ઊઠ્યું

મંદિરોથી લઈને ગલીઓ સુધી ગુંજ્યા “નંદ ઘેર આનંદ ભાયો”ના જયઘોષ, દહી-હાંડી અને ઝાંખીઓથી સુરત શહેર કાન્હામય બન્યું આજે સુરત શહેરમાં ગોકુલ આઠમનો પવિત્ર તહેવાર ઉત્સાહ, ભક્તિ અને ધૂમધામ સાથે ઉજવાઈ રહ્યો છે. વહેલી સવારે જ શહેરના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. લાડકવાયા કાન્હાનો જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં આકર્ષક શણગાર, મંગલ આરતી, ભજન-કીર્તન અને ઝાંખીઓનું…

Read More

સુરતમાં મેડિકલો પર બેદરકારી : ડૉક્ટરની ચિઠ્ઠી વગર નશાકારક દવાઓનું વેચાણ

યુવાનોમાં વ્યસનનો ખતરો, તંત્રે કડક પગલાં લેવાની માંગ..ડૉક્ટરની ચિઠ્ઠી વગર નશાકારક દવાઓ સહેલાઈથી ઉપલબ્ધ, યુવાનોમાં વ્યસનનો ખતરો વધ્યો – તંત્રે કડક પગલાં લેવાની માંગ ઉઠી સુરત શહેરની અનેક મેડિકલ દુકાનોમાં ડૉક્ટરની ચિઠ્ઠી વગર જ નશાકારક દવાઓ સહેલાઈથી મળતી હોવાના બનાવો સામે આવ્યા છે. આ પ્રકારનું બેદરકાર દવા વિતરણ યુવાનોને વ્યસન તરફ ધકેલી રહ્યું છે. નશાકારક…

Read More

જલારામ ગ્રુપ દ્વારા મીઠાઈ-ફરસાણ વિતરણ કાર્યક્રમ યોજાયો.

સાતમ-આઠમ પર્વ નિમિત્તે રાપરના 150 જેટલા પરિવારોના બાળકોને મીઠાઈ-ફરસાણ વિતરણ.. જલારામ ગ્રુપ દ્વારા સાતમ-આઠમના પવિત્ર તહેવાર નિમિત્તે રાપરના પછાત વિસ્તારના 150 જેટલા પરિવારોના બાળકો મીઠાઈ-ફરસાણથી વંચિત ન રહી જાય તે હેતુસર ગ્રુપના કાર્યાલયેથી વિતરણ કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન જલારામ ગ્રુપના શૈલેષ ભીંડે, વિનોદભાઈ દાવડા, ભરતભાઈ રાજદે, ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડાયાભાઈ ઠાકોર, પ્રકાશભાઈ…

Read More

પ્રથા યથાવત: બારડોલીમાં આરીફભાઈ પટેલના સમયમાં શરૂ થયેલ ધ્વજ વંદનનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ.

બારડોલી શહેરના વોર્ડ નં. 6 માં મરહૂમ કોર્પોરેટર આરીફભાઈ પટેલના સમયમાં શરૂ કરાયેલી ધ્વજ વંદનની પ્રથા આ વર્ષે પણ ઉત્સાહ અને ગૌરવ સાથે નિભાવાઈ. દેશપ્રેમના માહોલમાં તિરંગા લહેરાવી સૌએ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી એકતા, અખંડિતતા અને વિકાસ માટે સંકલ્પ કર્યો.> “આ માત્ર ધ્વજ વંદન નથી, આ આપણા સમાજની એકતા અને પરંપરાનો પ્રતિક છે.” – સમાજસેવક…

Read More

ગંગપુર ખાતે તાલુકા કક્ષાનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો.

માનનીય પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય (IAS)ના વરદહસ્તે ધ્વજારોહણ, વિકાસ માટે ગંગપુર ગામને 5 લાખનો ચેક એનાયત વાંસદા તાલુકાના ગંગપુર ખાતે ભારત સેવાશ્રમ સંઘના પરિસરમાં 15 ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. માનનીય પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રણવ વિજયવર્ગીય (IAS)ના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.કાર્યક્રમમાં વાંસદા કચેરીના અધિકારીઓ, તાલુકા પોલીસ સ્ટેશનના મુખ્ય…

Read More

નવસારીમાં સી.આર. પાટીલ આવ્યા તો કાર્યકર્તાઓનો હરખ એવો કે કલેકટર પણ રહી ગયા પાછળ

નવસારીમાં સી.આર. પાટીલના આગમન સમયે દ્રશ્ય એવું બન્યું કે જાણે કોઈ લગ્નના મંડપમાં વરરાજાની બાજુમાં ફોટો પડાવવાની લાંબી લાઈન લાગી હોય! પોતાના ઘર જિલ્લામાં પાટીલ પહોંચતા જ કાર્યકર્તાઓના ચહેરા પર એવો તેજ હતો કે બધું જ ભૂલીને સીધા સ્ટેજ તરફ દોડી આવ્યા.હાથ મિલાવવા, ફોટો પડાવવા અને “અમને પણ ફ્રેમમાં રાખજો” નો ઉત્સાહ એટલો ચઢ્યો કે…

Read More

પણદા પ્રાથમિક શાળામાં તિરંગાની છાંયે ગૌરવમય ક્ષણો.

આજ રોજ અમારા ગામની પણદા પ્રાથમિક શાળાના આંગણે તિરંગો લહેરાતાં દેશભક્તિનું અનોખું દ્રશ્ય સર્જાયું. ધ્વજવંદન સમારોહ દરમિયાન મને બે શબ્દ બોલવાની સોનેરી તક મળી, જે મારા જીવનની યાદગાર પળ બની રહી.આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો અમારા ગામના ગૌરવ, દાતાશ્રી શ્રી પરેશભાઈ પરાગભાઈ રાઠોડ (ગામ નિઝર – હાલ મુંબઈ, થાણે) એ. તેમણે શાળાના તમામ બાળકોને નવા…

Read More

સુરતમાં ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ — 555 માસક્ષમણ ઉપવાસનો પારણા મહોત્સવ આજે સરસાણા ડોમમાં

સુરતના સરસાણા ડોમ ખાતે આજે એક ઐતિહાસિક ધાર્મિક પ્રસંગે જન્મ લીધો છે. શ્રી પરમજીન ભદ્ર શાંતિ સ્વેમૂર્તિ જૈન સંઘ પાલના ભવ્ય ચાતુર્માસ મહોત્સવ અંતર્ગત પ.પૂ. ભક્તિયોગાચાર્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા શાસ્ત્ર સંશોધક પ.પૂ. આચાર્યદેવ શ્રી મુનીચંદ્ર સૂરીજી મહારાજ સાહેબના નિશ્રામાં મહામૃત્યુંજય તપ યોજાયો હતો.આ તપમાં —8 ગુરુભગવાન અને 17 સાધ્વીજી ભગવંતો…

Read More