દેવાયત ખવડ સહિત 7 આરોપીઓના જામીન મંજુર..

વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો : સરકારી પક્ષની રિમાન્ડ અરજી નકારી, બચાવ પક્ષની દલીલોમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો વેરાવળ :ગિરસોમનાથ જિલ્લામાં ચર્ચામાં રહેલા દેવાયત ખવડ સહીતના 7 આરોપીઓને વેરાવળ નામદાર કોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા દરેક આરોપીને રૂ. 15,000 ના બોન્ડ તથા સર્ટી ઉપર જામીન આપ્યા છે.માહિતી મુજબ, આરોપીઓને કસ્ટડીમાં રાખવા સરકારી…

Read More

📰 ઇમ્તિયાઝ-શાહિદ ગોડીલની ગેંગનો સુરતમાં આતંક..

💥 મારપીટ, ચપ્પુની ધમકી સાથે રૂપિયા પડાવવાના કેસમાં ફરી ફરિયાદ દાખલ.. સુરત :સુરત શહેરમાં ઇમ્તિયાઝ સદ્દામ, ફૈસલ, શાહિદ ગોડીલ અને મો. ઇકબાલ મેમણની ગેંગનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના લોકોમાં ડરનું વાતાવરણ છે.તાજેતરમાં ગેંગ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મુજબ ગેંગના સભ્યોએ તેને માર મારી ચપ્પુ બતાવી રૂપિયા પડાવી લીધા હતા….

Read More

સુખસર પોલીસે સંતરામપુરની મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો…

દાહોદ જિલ્લાના સુખસર પોલીસ મથકના પીઆઈ તથા ટીમે એચપી પેટ્રોલ પંપ આગળ વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક શખ્સને નંબર વિનાની મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો. પૂછપરછ દરમ્યાન શખ્સે પોતાનું નામ જયેશ રમણ સંગાડા, નિવાસી સાગડાપાડા હોવાનું જણાવ્યુ હતું.વધુ તપાસ દરમિયાન તેણે કબુલાત આપી હતી કે આ મોટરસાયકલ તેણે એકાદ માસ પહેલા સંતરામપુર વિસ્તારમાંથી રાત્રે…

Read More

🪔 પર્યુષણ મહાપર્વ ૨૦૨૫ : જૈનોનું આઠ દિવસીય પાવન તહેવાર શરૂ..

📌 શ્રાવણ વધ બારસથી શરૂ થતો પર્યુષણ મહાપર્વ : સાધના, તપ, ભક્તિભાવ અને ક્ષમાપણાનો પાવન સંદેશ.. જૈન સમાજનો મહાન પર્વ પર્યુષણ મહાપર્વ વર્ષ ૨૦૨૫માં ૨૦ ઓગસ્ટ બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પર્વ આઠ દિવસ સુધી ઉજવાય છે. દર વર્ષે શ્રાવણ વધ બારસથી શરૂ થતા આ પર્વના સાત દિવસ સાધના અને તપમાં વિતાવાય છે,…

Read More

સંતરામપુરમાં ભક્તિભાવથી યોજાઈ ભવ્ય કાવડ યાત્રા…

શહેરમાં ભક્તિમય માહોલ, કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સહિત આગેવાનોની ઉપસ્થિતિ.. સંતરામપુર, તા. 18 ઓગસ્ટ 2025:સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુરમાં આજે ભક્તિ અને શ્રદ્ધાથી પરિપૂર્ણ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન મહાલક્ષ્મી મંદિરથી શરૂ થયું હતું. યાત્રા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ અંતે સંત વિસ્તાર ખાતે આવેલા પવિત્ર મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. ભક્તોની મોટી સંખ્યાએ…

Read More

🚨 માથાભારે સાહિદ-ઇમ્તિયાઝ સામે વધુ બે ગુના નોંધાયા.

💰 લૂંટ, ધમકી અને ગેરકાયદેસર ધંધા પાછળ ફરી સપડાયા દલખોરો… સુરત :સુરતના કુખ્યાત સાહિદ ગૌડીલ અને ઇમ્તિયાઝ બાવા સામે પોલીસે વધુ બે ગુનાઓ દાખલ કર્યા છે. યોગી ચોક ખાતે કર્મચારી પાસેથી 2.10 લાખ પડાવ્યા બાદ તથા ચોકબજારમાં યુવકને ધમકી આપી 2.50 લાખ પડાવી નાસી જવા અંગે ગુના નોંધાયા છે. જમીન દલાલી સહિતના ગેરકાયદેસર ધંધામાં પણ…

Read More

📌 ભરૂચમાં કેટરિંગ વ્યવસાયીના હત્યાકાંડથી મચી ચકચાર.

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં રહેતા કેટરિંગ વ્યવસાયના સંચાલકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે.આશીર્વાદ સોસાયટીના બી-૧૩માં રહેતા પ્રકાશ માલીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મૂળ રાજસ્થાનના વતની પ્રકાશ માલી ‘શ્રી રામદેવ પીર કેટરર્સ’ નામથી કેટરિંગનો વ્યવસાય ચલાવતા હતા. હત્યારાઓએ તેમના હાથ-પગ બાંધીને નિર્દયી રીતે હત્યા…

Read More

વલસાડ જિલ્લાના વાપીમાં પોલીસ પર હુમલો – સુરત ક્રાઈમ બ્રાન્ચના ફાયરિંગમાં આરોપી અશફાક શેખ ઘાયલ..

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલા હત્યાના આરોપી અશફાક શેખને પકડવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વાપીના ડુંગરા વિસ્તારમાં પહોંચી હતી. આરોપી પોતાના સંબંધીના ઘરે, અમનપાર્ક વિસ્તારમાં છુપાયો હતો.જ્યારે પોલીસએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે અશફાક શેખએ પોલીસ પર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં પોલીસ…

Read More

સંતરામપુરજુગારધામ પર સંતરામપુર પોલીસે દરોડો – ૧૦ ઈસમો ઝડપાયા, રૂ. ૧.૪૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

સંતરામપુરમાં જુગારધામ પર પોલીસનો ધડાકેબાજ દરોડો, ૧૦ ઈસમોની ધરપકડ સાથે રૂ. ૧.૪૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે, શહેરમાં ચકચાર મચી. સંતરામપુર, તા. 16 ઓગસ્ટ 2025 :સંતરામપુર પોલીસએ ગુપ્ત માહિતીના આધારે શહેરના બજાર વિસ્તારમાં આવેલા બી.કે. સ્ટુડીયોની સામેના બંધ મકાનમાં દરોડો પાડી પત્તાના જુગાર રમતા ૧૦ ઈસમોને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી કુલ **રૂ. 1,43,670/-**નો મુદ્દામાલ કબજે…

Read More

ગીર-સોમનાથના ફાર્મહાઉસમાંથી દેવાયત ખવડ ઝડપીાયો ✅

-સોમનાથ જિલ્લામાંથી ફરાર દેવાયત ખવડને આખરે પોલીસે કાયદાના સકંજામાં લીધો છે. ડુધઈ ગામની નજીક આવેલા ફાર્મહાઉસમાંથી જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઘેરાવ કરી દેવાયત ખવડને ઝડપી પાડ્યો.પાંચ દિવસથી દેવાયત ખવડ પોલીસને ચકમો આપી રહ્યો હતો. ધ્રુવરાજસિંહ કેસ બાદ તેની શોધખોળ તેજ બની હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસે રેડ કરી તેને કાબૂમાં લીધો. ધરપકડ દરમિયાન…

Read More